લંડન જઈ રહેલું 242 મુસાફરો સાથેનું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં ક્રેશ
લંડન જઈ રહેલું 242 મુસાફરો સાથેનું એર ઇન્ડિયાનું વિમાન અમદાવાદમાં ક્રેશ
Blog Article
એર ઈન્ડિયાનું આશરે 242 મુસાફરો સાથેનું લંડન જઈ રહેલું એક વિમાન ગુરુવાર, 12 જૂને ભારતીય સમય મુજબ બપોરે 1.40 વાગ્યે અમદાવાદમાં ક્રેશ થયું હતું. અમદાવાદના મેઘાણીનગરમાં સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ટેક ઓફ પછી ગણતરીની મિનિટોમાં જ આ વિમાન ક્રેશ થયું હતું અને આગના ગોળામાં ફેરવાયું ગયું હતું. દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યાં હતાં. આગને કાબુમાં લેવા માટે ફાયર ટેન્ડરો ઘટનાસ્થળે દોડી ગયા હતા.
Report this page